Tuesday, August 2, 2011

એકલવ્ય
















સમાચાર
જાણીતા કેળવણીકાર
અનામતવિરોધી આંદોલનના નેતા
શ્રી.દ્રોણાચાર્યના ખૂનના આરોપમાંથી
નિર્દોષ છૂટેલા એકલવ્યનું
દલિતસમાજના કેટ્લાક માથાભારે ઇસમોએ
કરેલું શાનદાર સ્વાગત.

સ્ટોપ પ્રેસ
આતંકવાદવિરોધી કાનૂન હેઠળ એકલવ્યની ધરપકડ કરવાની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ.

No comments:

Post a Comment